Tiranga Yatra LIVE: પીએમ મોદીના માતા હિરાબાએ બાળકો સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

સૌરાષ્ટ્રના સૌથી મોટા બિલ્ડીંગ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકાર દ્વારા 13થી15 ઓગસ્ટ સુધી દેશભરમાં હરઘર તિરંગા અભિયાન એલાન કરવામાં આવ્યું છે.

gujarati.abplive.com Last Updated: 13 Aug 2022 03:37 PM

બ્રેકગ્રાઉન્ડ

Tiranga Yatra: સૌરાષ્ટ્રના સૌથી મોટા બિલ્ડીંગ પર સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા 13 થી 15 ઓગસ્ટ સુધી દેશભરમાં હરઘર તિરંગા...More

પીએમ મોદીના માતાએ તિરંગો લહેરાવ્યો