Morbi Bridge Collapse : મોરબી અને રાજકોટ બાર એસોશિએશન આરોપીઓના કેસ નહીં લડે

મોરબી હોનારત સ્થળ પર સાંસદ મોહન કુંડારિયા, અધિક કલેકટર એન કે મૂછાર, પ્રાંત અધિકારી દેવેન્દ્ર સિંહ ઝાલા સહિતના અગ્રણીઓ પહોંચ્યા છે. રેસ્ક્યુ કામગીરી કરનાર તમામ ટીમના અધિકારીઓ સાથે ચર્ચા કરશે

gujarati.abplive.com Last Updated: 02 Nov 2022 03:40 PM

બ્રેકગ્રાઉન્ડ

Morbi Bridge Collapse : મોરબી હોનારત સ્થળ પર સાંસદ મોહન કુંડારિયા, અધિક કલેકટર એન કે મૂછાર, પ્રાંત અધિકારી દેવેન્દ્ર સિંહ ઝાલા સહિતના અગ્રણીઓ પહોંચ્યા છે. રેસ્ક્યુ કામગીરી કરનાર તમામ ટીમના...More

સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત

સુરતના ઉદ્યોગપતિની મોટી જાહેરાત. બ્રિજ દુર્ઘટનામાં જે પણ બાળકો નિરાધાર થયા હોય એવા બાળકોની સંપૂર્ણ જવાબદારી સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉપાડશે. મોરબી હોનારતમાં હોનારતમાં નિરાધાર બાળકો જ્યાં સુધી પગ ભર ના થાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી ઉદ્યોગપતિ વસંત ગજેરા ઉઠાવશે. વસંત ગજેરાની સંસ્થા વાત્સલ્ય ધામમાં શિક્ષણ આપવામાં આવશે