Grishma Murder Case Live Update : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનિલને દોષિત જાહેર કરાયો

ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચુકાદો આવવાનો છે. આરોપી દોષિત કે નહીં તેની સુનવણી થશે. સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચુકાદો આવશે. કોર્ટમાં બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ ચૂકી છે.

abp asmita Last Updated: 21 Apr 2022 11:15 AM

બ્રેકગ્રાઉન્ડ

સુરત: ચકચારી ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે ચુકાદો આવવાનો છે. આરોપી દોષિત કે નહીં તેની સુનવણી થશે. સુરતના મુખ્ય ન્યાયાધીશ વિમલ કે વ્યાસની કોર્ટમાં ચુકાદો આવશે. ગ્રીષ્મા હત્યા મામલે કોર્ટમાં...More

ગ્રીષ્માનો પરિવાર કોર્ટ પરિસરમાં હાજર

ગ્રીષ્માનો પરિવાર કોર્ટ પરિસરમાં હાજર. પરિવાર જનોની માંગ હત્યારાને ફાંસીની સજા થાય. ગ્રીષ્માના માતા -પિતાના આંસુ રોકાવાનું નામ નથી લેતા. યોગ્ય ચુકાદો આવે તેવી  પરિવાજનોની અપેક્ષા.