Surat News:  ભાજપના સુરતના ધારાસભ્ય કુમાર કાનાણી તેમના મતવિસ્તારમાં સતત મુદ્દાઓ ઉઠાવવા માટે કુમાર કાનાણી જાણીતા છે. ધારાસભ્ય તરીકે તેઓ સતત પોતાના વિસ્તારના મુદ્દા કામ થતા ન હોવાની ફરિયાદ ઉઠાવતા રહ્યા છે. આજે ફરી એક વખત તેમણે સોશિયલ મીડિયા ઉપર તેમના વિસ્તારના 25 વર્ષથી કામ ન થતાં હોવાની વાત મૂકી છે.


વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએઅધિકારીઓની નિષ્ક્રિયતાથી 25 વર્ષથી કામો થઈ રહ્યા નથી તેવો આરોપ લગાવ્યો છે.  તેમણે રોષ વ્યક્ત કરીને કોર્પોરેશનના અધિકારીઓ કામ ના કરતા હોવાની ફરિયાદ કરી હતી. ફરી એક વખત તેમણે સોશિયલ મીડિયા ઉપર તેમના વિસ્તારના 25 વર્ષથી કામ ન થતાં હોવાની વાત મૂકી છે.


કુમાર કાનાણીએ કરેલું ટ્વિટ






આ પણ વાંચોઃ


India Corona Cases Today: ભારતમાં કોરોનાનો દૈનિક પોઝિટિવિટી રેટ ચિંતાજનક, જાણો આજે કેટલા કેસ નોંધાયા


CWG 2022 Medal Tally: કોમનવેલ્થ ગેમ્સ મેડલ ટેલીમાં ભારત 5માં ક્રમે, આ ગુજરાતી સહિત જાણો કોણે કોણે જીત્યા મેડલ


કોમનવેલ્થ ગેમ્સ 2022નો છેલ્લો દિવસ ભારત માટે ઐતિહાસિક બની શકે છે, જાણો કઈ કઈ રમતમાં મેડલની છે આશા