સુરત મનપાએ કોરોના કહેર અટકાવવા મહાઅભિયાન હાથ ધર્યું છે. પાલિકા હવે સીસીટીવી નો ઉપયોગ કરી દંડ ફટકારશે. માસ્ક નહીં પહેરનાર ને આકરો દંડ ફટકારવામાં આવશે. પાલિકા હવે સોસાયટી,ઔદ્યોગિક એકમો,ડાયમંડ ટેકસટાઇલ યુનિટો ,કારખાના, મોલ, માર્કેટોના સીસીટીવીનો ઉપયોગ કરી દંડ ફટકારશે. સામાજિક અંતર નહીં જાળવનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા કોર્પોરેશને લીધો મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
સુરત મનપાએ કોરોના કહેર અટકાવવા મહાઅભિયાન હાથ ધર્યું છે. પાલિકા હવે સીસીટીવી નો ઉપયોગ કરી દંડ ફટકારશે. માસ્ક નહીં પહેરનાર ને આકરો દંડ ફટકારવામાં આવશે.
NEXT
PREV
સુરતઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાએ ઉથલો માર્યો છે, ત્યારે અમદાવાદ પછી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ કોરોનાએ ઉથલો માર્યો છે. કોરોનાના સંક્રમણને પગલે આ ચાર મહાપાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. આ સાથે સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા ખાસ પગલા ભરવામાં આવી રહ્યા છે.
સુરત મનપાએ કોરોના કહેર અટકાવવા મહાઅભિયાન હાથ ધર્યું છે. પાલિકા હવે સીસીટીવી નો ઉપયોગ કરી દંડ ફટકારશે. માસ્ક નહીં પહેરનાર ને આકરો દંડ ફટકારવામાં આવશે. પાલિકા હવે સોસાયટી,ઔદ્યોગિક એકમો,ડાયમંડ ટેકસટાઇલ યુનિટો ,કારખાના, મોલ, માર્કેટોના સીસીટીવીનો ઉપયોગ કરી દંડ ફટકારશે. સામાજિક અંતર નહીં જાળવનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.
સુરત મનપાએ કોરોના કહેર અટકાવવા મહાઅભિયાન હાથ ધર્યું છે. પાલિકા હવે સીસીટીવી નો ઉપયોગ કરી દંડ ફટકારશે. માસ્ક નહીં પહેરનાર ને આકરો દંડ ફટકારવામાં આવશે. પાલિકા હવે સોસાયટી,ઔદ્યોગિક એકમો,ડાયમંડ ટેકસટાઇલ યુનિટો ,કારખાના, મોલ, માર્કેટોના સીસીટીવીનો ઉપયોગ કરી દંડ ફટકારશે. સામાજિક અંતર નહીં જાળવનાર વિરુદ્ધ કાર્યવાહી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -