= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારત માતા સરોવરનું લોકાર્પણ પ્રધાનમંત્રી મોદીએ લોકોને સંબોધન કરતા કહ્યું, રાજ્યના અનેક વિકાસના કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણનો આજે અવસર મળ્યો છે. આપણા વડોદરામાં દેશની એવી એક ફેક્ટરીનું ઉદ્ધાટન થયું છે. જેમાં આપણી વાયુસેના માટે હવાઈ જહાજ બનાવવામાં આવશે. PM મોદીએ વધુમાં કહ્યું કે, મને અહીં અમરેલીમાં આવીને ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવાનો મહત્વનો અવસર મળ્યો છે. આ તમામ વિકાસ કાર્યો સૌરાષ્ટ્ર કચ્છ માટે ઉપયોગી સાબિત થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદીએ આપી વિકાસ કાર્યોની ભેટ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અમરેલી જિલ્લાને પણ વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી છે. પ્રધાનમંત્રી મોદીએ અમરેલીમાં ભારત માતા સરોવરનું લોકાર્પણ કર્યું છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'આ પ્રોજેક્ટ બે વિશ્વના શ્રેષ્ઠને એકસાથે લાવે છે' આ ખાસ અવસર પર વડા પ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું કે એરબસ અને ટાટા વચ્ચેની આ ભાગીદારી ભારતીય એરોસ્પેસ ઉદ્યોગની પ્રગતિમાં ફાળો આપશે અને અન્ય યુરોપિયન કંપનીઓના આગમન માટે નવા દરવાજા ખોલશે. આ પ્રોજેક્ટ બે વિશ્વના શ્રેષ્ઠને એકસાથે લાવે છે.
સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે કહ્યું, “આજે અમે માત્ર એક અદ્યતન ઔદ્યોગિક સુવિધાનું જ ઉદ્ધાટન નથી કરી રહ્યા. આજે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે બે પ્રતિષ્ઠિત કંપનીઓ વચ્ચે એક અસાધારણ પરિયોજના વાસ્તવિક બની જાય છે. પીએમ મોદીની પ્રશંસા કરતા પેડ્રો સાંચેઝે જણાવ્યું હતું કે, તમારુ વિઝન ભારતને ઔદ્યોગિક શક્તિ અને રોકાણ અને વેપાર માટે આકર્ષણ બનાવે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્દઘાટન સમયે PM મોદીએ રતન ટાટાને કર્યાં યાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેન સરકારના વડા પ્રધાન પેડ્રો સાંચેઝે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસમાં C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું. ઉદ્ઘાટન બાદ લોકોને સંબોધતા તેમણે કહ્યું કે થોડા સમય પહેલા દેશે પોતાના મહાન પુત્ર રતન ટાટાને ગુમાવ્યા છે. જો આજે રતન ટાટા આપણી વચ્ચે હોત તો તેઓ ખૂબ જ ખુશ હોત. આજે ભારત આ યોજના પર ઝડપે કામ કરી રહ્યું છે. યોજનાના આયોજન અને અમલમાં કોઈ વિલંબ થવો જોઈએ નહીં. અહીંથી બનેલા એરક્રાફ્ટ અન્ય દેશોને પણ આપવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બંને પ્રધાનમંત્રી લક્ષ્મી વિલાસ પેલેસ જવા થયા રવાના PM મોદીએ એરક્રાફ્ટ C-295 ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતું બાદ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું. છેલ્લા 10 વર્ષ માં ભારતીય એવિએશન ડિપાર્ટમેન્ટ નો વિકાસ તમે જોયો છે.અમે એવિએશન હબ બનાવવા માગીએ છીએ. સંબોધન બાદ બંને પ્રધાનમંત્રી લક્ષ્મી વિલાસ પેલેસ જવા રવાના થયા હતા
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉદ્ધાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. PM મોદી, સ્પેનના PMએ વડોદરામાં એયરક્રાફ્ટ એસેમ્બલી ફેસિલિટીનું ઉદ્ધાટન કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ ઉદ્ધાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડોદરામાં નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સ્પેનના વડાપ્રધાન અને વડાપ્રધાન મોદીનો રોડ શો = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સી-295 એરક્રાફ્ટના બેનરો સાથે મહાનુભાવોનું સ્વાગત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝને આવકારવા માટે એરપોર્ટથી ટાટા ફેક્ટરી ઉપર ભારે ભીડ એકત્ર થતી જોવા મળી રહી છે. એમાંય સ્થાનિક કલાકારો દ્વારા રજૂ થતાં કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું. વડોદરાના સાત કલાકારોના એક વૃંદે કર્ણાટકનું છાવ નૃત્ય રજૂ કર્યું હતું. દક્ષિણ ભારતના આ નૃત્ય અને તેની સાથે સંગીતે ઉપસ્થિતોમાં આકર્ષણ જમાવ્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
એક સાથે બે દેશના પીએમનો પ્રથમ વખત રોડ શો યોજાશે = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કરોડોના રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન 2,800 કરોડ રૂપિયાથી વધુની કિંમતના વિવિધ રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. ઉદ્ઘાટન થનાર પ્રોજેક્ટ્સમાં NH 151, NH 151A અને NH 51 અને જૂનાગઢ બાયપાસના વિવિધ વિસ્તારોને ચાર-માર્ગી બનાવવાનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના ધ્રોલ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના બાકીના સેક્શનના ચાર માર્ગીય પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. વડાપ્રધાન અંદાજે 1,100 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલ ભૂજ-નલિયા રેલવે ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે.
આ વિશાળ પ્રોજેક્ટમાં 24 મોટા પુલ, 254 નાના પુલ, 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અન્ડરબ્રિજનો સમાવેશ થાય છે અને તે કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીએ 2022માં C295 એરક્રાફ્ટ ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે તેમાં મેન્યુફેક્ચરિંગથી લઈને એસેમ્બલી, ટેસ્ટિંગ અને ક્વોલિફિકેશન, ડિલિવરી અને એરક્રાફ્ટના સમગ્ર જાળવણી સુધીની સમગ્ર ઇકોસિસ્ટમનો સંપૂર્ણ વિકાસ પણ સામેલ હશે. ટાટા ઉપરાંત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ જેવા મોટા સંરક્ષણ જાહેર ક્ષેત્રના એકમો તેમજ ખાનગી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો આ કાર્યક્રમમાં યોગદાન આપશે. પીએમ મોદીએ 2022માં C295 એરક્રાફ્ટ ફેક્ટરીનો શિલાન્યાસ કર્યો હતો.