PM Modi Gujarat Visit: આજે મને સેંકડો લોકોને પ્રણામ કરવાનો મોકો મળ્યો, જેની સાથે હું ક્યારેક કામ કરતો હતો
PM Modi Gujarat Visit: પીએમ મોદી પાવાગઢથી વડોદરા પહોંચી ગયા છે. પીએમ મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા વિવિધ ધર્મના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત છે.
gujarati.abplive.com Last Updated: 18 Jun 2022 02:30 PM
બ્રેકગ્રાઉન્ડ
PM Modi Gujarat Visit: પીએમ મોદી પાવાગઢથી વડોદરા પહોંચી ગયા છે. પીએમ મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા વિવિધ ધર્મના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત...More
PM Modi Gujarat Visit: પીએમ મોદી પાવાગઢથી વડોદરા પહોંચી ગયા છે. પીએમ મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા વિવિધ ધર્મના ધર્મગુરુઓ પણ ઉપસ્થિત છે. હિન્દૂ, મુસ્લિમ, ક્રિશ્ચિયન ધર્મ સહિતના ધર્મગુરુઓ વડોદરા ખાતે હાજર છે. ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામિણ) હેઠળ રૂ.1535 કરોડના એક લાખ આવાસોનું ઈ લોકાર્પણ..શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂ.2110 કરોડના ખર્ચે નિર્મિત અને નિર્માણ પામનારા 41,070 આવાસોનું ખાતમુહૂર્ત, ઈ લોકાર્પણ. ઊર્જા અને પેટ્રો રસાયણ વિભાગના રૂપિયા 53 કરોડના કામોનું ઈ લોકાર્પણ. પાંચ જિલ્લાઓમાં પાણી પુરવઠા વિભાગના રૂ.395 કરોડના કામોનું ઈ લોકાર્પણ, રૂ.122 કરોડના આયોજિત વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.143 કરોડના સૂચિત વિકાસ કામોનું ભૂમિપૂજન.માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.23 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા જિલ્લા પંચાયત ભવનોનું લોકાર્પણ, રૂ.109 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા રસ્તાઓનું લોકાર્પણવડોદરા મહાનગર પાલિકા આયોજિત રૂ.243 કરોડના વિકાસ કામોનું ઈ લોકાર્પણ અને રૂ.15 કરોડના નવા વિકાસ કામોનું ખાતમુહુર્ત. વડોદરા નજીક કુંઢેલામાં સ્થાપિત થનાર ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પરિસર નિર્માણનો શિલાન્યાસ ભારતીય રેલવે પ્રાયોજિત રાજ્યના વિવિધ જિલ્લાઓના રેલ સેવા વિકાસના રૂ.10,749 કરોડના વિકાસ કામોના ઈ લોકાર્પણ વડોદરા ખાતે NAIR કેમ્પસમાં આકાર લેનારી ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય ભવનના નિર્માણ સહિત વિવિધ રેલ પથ નિર્માણના રૂ.5620 કરોડના કામોનો ઇ શિલાન્યાસમહિલા અને બાળ વિકાસ વિભાગની મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજનાનો રાજ્યવ્યાપી શુભ આરંભપોષણ સુધા યોજનાને વિસ્તારીને 14 આદિજાતિ જિલ્લાઓના 106 ઘટકોમાં યોજનાનો પ્રારંભપાંચ જિલ્લાઓના અને રેલવેના રૂ.6620 કરોડથી વધુ રકમના સાકારિત વિકાસ કામોનું કરશે જન સમર્પણ..રેલવે સહિત પાંચ જિલ્લાઓ અને વડોદરા મહાનગર પાલિકાના રૂ.14,884 કરોડથી વધુ કિંમતના વિકાસકામોનો શિલાન્યાશ
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગરીબ માતાઓને કોરોનામાં તેમનાં ખાતામાં નાણાં પહોંચાડ્યા
2014માં જનધન યોજના શરૂ કરાઈ. આ ઉપરાંત ગરીબ માતાઓને કોરોનામાં તેમનાં ખાતામાં નાણાં પહોંચાડ્યા. મુદ્રા યોજના દ્વારા લોન અપાઈ રહી છે. 10 લાખની જગ્યાએ 20 લાખની લોન કરાઈ. 3000 કરોડની સંપત્તિ માતૃત્વના નામે થઈ રહી છે.