કશ્મીરના ઉરીમાં પાકિસ્તાનના ચાર આતંકવાદીઓ દ્વારા સેનાના કેંપ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 17 જવાનો શહીદ થયા હતા. આ મામલે નવાઝ શરીફે બે શબ્દો પણ ન કહ્યા. ન્યૂયોર્કમાં જ્યારે એક પત્રકારે શરીફને આ હુમલા માટે સવાલ પૂછ્યો ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો નહિ. અને ત્યાંથી ચાલ્યા ગયા હતા.