Earthquake in Myanmar Today: આજે (મંગળવાર, 27 જૂન 2025) ભારતીય સમય મુજબ સવારે 2:32 વાગ્યે (મંગળવાર, 27 જૂન 2025) મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર  હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. તેની તીવ્રતા વધારે નહોતી, છતાં વહેલી સવારે અનુભવાયેલા આ આંચકાઓએ લોકો થોડા સમય માટે ડરી ગયા હતા અને ઘરની બહાર ભાગી આવ્યાં હતા. અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે પણ મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે આ પ્રદેશ સતત ભૂકંપીય પ્રવૃત્તિઓની ઝપેટમાં હોય તેવું લાગે છે. નિષ્ણાતો માને છે કે પ્રાદેશિક ટેક્ટોનિક પ્લેટોની પ્રવૃત્તિ આવી ઘટનાઓનું કારણ બની રહી છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈપણ ઇમર્જન્સીને ટેકલ કરવા માટે  સાવચેતી રાખવામાં આવી રહી છે.

આજે (મંગળવાર, 27 જૂન 2025) ભારતીય સમય મુજબ સવારે 2:32 વાગ્યે (મંગળવાર, 27 જૂન 2025) મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. ભૂકંપની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.4 માપવામાં આવી હતી. તેની તીવ્રતા વધારે નહોતી, છતાં વહેલી સવારે અનુભવાયેલા આ આંચકાઓએ લોકો થોડા સમય માટે ડરી ગયા હતા અને ઘરની બહાર ભાગી આવ્યાં હતા. અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે પણ મ્યાનમારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે આ પ્રદેશ સતત ભૂકંપીય પ્રવૃત્તિઓની ઝપેટમાં હોય તેવું લાગે છે. નિષ્ણાતો માને છે કે પ્રાદેશિક ટેક્ટોનિક પ્લેટોની પ્રવૃત્તિ આવી ઘટનાઓનું કારણ બની રહી છે. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કોઈપણ ઇમર્જન્સીને ટેકલ કરવા માટે સાવચેતી રાખવામાં આવી રહી છે. તિબેટમાં પણ ભૂકંપ આવ્યો તિબેટમાં પણ આજે (મંગળવાર, 27 મે, 2025 ) રાત્રે 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી, જે જમીનની ખૂબ નજીક છે. તિબેટનો વિસ્તાર ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ માનવામાં આવે છે, તેથી ત્યાં ક્યારેક ક્યારેક આવા હળવા આંચકા આવતા રહે છે. હાલમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.

તિબેટમાં પણ ભૂકંપ આવ્યો

તિબેટમાં પણ આજે (મંગળવાર, 27 મે, 2025 ) રાત્રે 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઊંડાઈ 10 કિલોમીટર હતી, જે જમીનની ખૂબ નજીક છે. તિબેટનો વિસ્તાર ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ માનવામાં આવે છે, તેથી ત્યાં ક્યારેક ક્યારેક આવા હળવા આંચકા આવતા રહે છે. હાલમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.