PM Kisan Yojanaનો હપ્તો આવે તે અગાઉ કરી લો આ ત્રણ કામ, ખાતામાં આવશે બે હજાર રૂપિયા
PM Kisan Yojana: PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો આવી ગયો છે. હવે ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 17મો હપ્તો આવે તે પહેલાં તમારા માટે બે વસ્તુઓ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પ્રતિકાત્મક તસવીર
1/7
PM Kisan Yojana: PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો આવી ગયો છે. હવે ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 17મો હપ્તો આવે તે પહેલાં તમારા માટે બે વસ્તુઓ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
2/7
ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે.
3/7
સરકારે અત્યાર સુધીમાં 16મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલી દીધો છે. હવે ખેડૂતો 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.
4/7
જે ખેડૂતોએ ઈ-કેવાયસી વેરિફિકેશન કર્યું નથી તેઓ પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જઈને કરી શકે છે.
5/7
આ સિવાય તમારે જમીનનું વેરિફિકેશન કરવું પણ જરૂરી છે.
6/7
જો તમે આમ નહીં કરો તો તમારા હપ્તા અટકી શકે છે.
7/7
આ માટે તમે સરપંચનો સંપર્ક કરી શકો છો અથવા નજીકની કૃષિ કચેરીમાં જઈ શકો છો.
Published at : 25 May 2024 06:53 PM (IST)