PM Kisan Yojana: આ ખેડૂતોના ખાતામાં નહી આવે પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો, જાણો કારણ?
PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ અહીં જણાવેલા મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા જોઈએ.
પ્રતિકાત્મક તસવીર
1/7
PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિના 16મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂત ભાઈઓએ અહીં જણાવેલા મહત્વપૂર્ણ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા જોઈએ.
2/7
PM Kisan Samman Nidhi Yojana: કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરી રહી છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ અત્યાર સુધીમાં 15 હપ્તા આપવામાં આવ્યા છે. હવે સરકાર 16મો હપ્તો ટ્રાન્સફર કરશે.
3/7
16મા હપ્તાનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે દસ્તાવેજની ચકાસણી અને ઈ-કેવાયસી વિના તેમને લાભ આપવામાં આવશે નહીં.
4/7
આવા ખેડૂત ભાઈઓ યોજનાના લાભોથી વંચિત રહેશે. તેથી તેમણે આ કાર્યો તાત્કાલિક પૂર્ણ કરવા જોઈએ.
5/7
16મો હપ્તો મેળવવા માટે ખેડૂત ભાઈઓ PM કિસાન પોર્ટલની મુલાકાત લઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું જોઇએ
6/7
અરજી કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે બધી વિગતો સાચી હોય.
7/7
જરૂર જણાય તો ખેડૂતોએ પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261, 1800115526 અથવા 011-23381092 પર સંપર્ક કરી શકે છે.
Published at : 18 Dec 2023 11:58 AM (IST)