Astro Tips:મહેનત બાદ પણ નથી મળતી સફળતા તો કરી જુઓ આ ઉપાય, બગડેલા કામ બની જશે
Astro Tips: તમામ પ્રયાસો છતાં ઘણી વખત સફળતા મળતી નથી. જ્યારે ચારેબાજુથી નિરાશા છવાઈ જાય છે, ત્યારે શાસ્ત્રો અનુસાર, ઘર મંદિર અથવા તો બહારના મંદિરમાં કેટલાક ઈ ચોક્કસ ઉપાયથી ભાગ્ય બદલી શકે છે.
એસ્ટ્રો ટિપ્સ
1/7
Astro Tips: તમામ પ્રયાસો છતાં ઘણી વખત સફળતા મળતી નથી. જ્યારે ચારેબાજુથી નિરાશા છવાઈ જાય છે, ત્યારે શાસ્ત્રો અનુસાર, ઘર મંદિર અથવા તો બહારના મંદિરમાં કેટલાક ઈ ચોક્કસ ઉપાયથી ભાગ્ય બદલી શકે છે.
2/7
જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો એક રૂપિયાનો સિક્કો, કપાસ, ચાંદીનો ચોરસ ટુકડો, સફેદ રૂમાલ અને તાંબાનો કલશ લો.
3/7
જો રૂમાલ લઇ રહ્યાં છો તો 1 મૂઠ્ઠી ચોખા તેમાં બાંધી દો. એક સોપારી સાથે મંદિરમાં ગુપ્ત રીતે રાખો. જેનાથી કાર્ય સિદ્ધિ થશે.
4/7
શક્ય હોય તો ચાંદીનો ટૂકડો ચોખામાં છુપાવીને મંદિરમાં ગુપ્ત રીતે રાખી દો. આ પ્રયોગથી આપની મહેનત રંગ લાવશે. જે કામ માટે પરેશાન થઇ રહ્યાં છો વિઘ્ન વિના પરિપૂર્ણ થશે.
5/7
જો કપાસનો ઉપયોગ કરો છો તો કપાસ ચોખા સાથે ખાંડ લો અને જેને મંદિરમાં એ સમયે રાખો જ્યારે મંદિરમાં કોઇ ન હોય. માન્યતા છે કે તેનાથી જીવન ખુશીઓથી સભર થઇ જશે.
6/7
સોમવાર શિવજીને સમર્પિત છે. સોમવારના દિવસે મહાદેવને જલ અર્પણ કરીને બે જુદા જુદા ફળ અર્પણ કરો. જેનાથી આપને પણ આપના કાર્યનું ફળ મળશે.
7/7
કાર્ય સિદ્ધિ માટે વિઘ્નહર્તાની આરાધના પણ સિદ્ધ થાય છે. આ માટે બુધવારે ગણેશજીની પૂજા કરીને દુર્વા અર્પણ કરવો અને આપના મનોરથને દોહરાવો. વિઘ્નહર્તા આપના કામનાની પૂર્તિ કરશે.
Published at : 06 Nov 2022 09:39 AM (IST)