Ambaji Melo: ભાદરવી પૂનમ નિમિત્તે મા અંબાના ધામમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ તસવીરો

51 શક્તિપીઠમાં અંબાજી અનોખું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે માતાજીનું પ્રાગટ્ય અહીં જ્યોત સ્વરૂપે થયું હતું અને ત્યારથી જ ભક્તોનો મેળાવડો દર્શનાર્થે ઉમટી પડે છે.

51 શક્તિપીઠમાં અંબાજી અનોખું સ્થાન ધરાવે છે. કહેવાય છે કે માતાજીનું પ્રાગટ્ય અહીં જ્યોત સ્વરૂપે થયું હતું અને ત્યારથી જ ભક્તોનો મેળાવડો દર્શનાર્થે ઉમટી પડે છે.

અંબાજી મેળો

Sponsored Links by Taboola