Ganesh Chaturthi 2022: જાણો આખરે શા માટે કરાઇ છે ગણેશજીની સ્થાપના અને વિસર્જન?

એક તરફ જ્યાં ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ગણેશની સ્થાપના કરવામાં આવે છે ત્યાં અનંત ચતુર્દશીના દિવસે જળાશય, નદી કે સમુદ્રમાં વિસર્જન કરવામાં આવે છે. જાણો શા માટે આવું કરવામાં આવે છે.

ગણેશ ચતુર્થી

Sponsored Links by Taboola