ગજલક્ષ્મીનું અષ્ટમીએ આ રીતે પૂજન અર્ચન કરવાથી દરિદ્વતા થાય છે દૂર, મળે છે ધન વૈભવનું વરદાન
પ્રતીકાત્મક તસવીર
1/5
ગજલક્ષ્મીના પૂજનથી રાજયોગ મળે છે. નોકરીમાં પ્રમોશન અને વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે. તો જાણીએ કે ગજલક્ષ્મીની કેવી રીતે પ્રસન્ન કરી શકાય
2/5
ગજલક્ષ્મીનું પૂજન રાજયોગ મેળવા માટે કરવામાં આવે છે. ગજલક્ષ્મીની કૃપાથી સમાજમાં માન સન્માન મળે છે. ધન વૈભવ,સમૃદ્ધિનું વરદાન મળે છે.
3/5
મહાલક્ષ્મીને રિઝવવા માટે અષ્ટમીના દિવસે દક્ષિણાવર્તી શંખથી દૂધથી તેનો અભિષેક કરીને વિધિવત પૂજન અર્ચન કરો. લક્ષ્મીજીના સામે શ્રીયંત્રની સ્થાપના કરો. શ્રીંયંત્રીનું પણ વિધવત પૂજન કરો.
4/5
અષ્ટમીના દિવસે પૂજાસ્થળે હળદરનું કમળ બનાવીન તેના પર મહાલક્ષ્મીને સ્થાપિત કરો. તેની સામે શ્રીયંત્રની સાથે ચાંદીના સિક્ક મૂકો. કુમકુમ ફુલ ચઢાવીને વિધિવત પૂજન કરો.
5/5
પૂજા બાદ માતાજીને સફેદ વસ્તુનું નૈવદ્ય ધરાવો અને ત્યારબાદ માતાજીની આરતી કરો. પૂજા બાદ પ્રસાદ શક્ય હોય તેટલા લોકોને વહેંચો. ત્યારબાદ મહાલક્ષ્મીના મંત્રોજાપ કરીને સમૃદ્ધી માટે પ્રાર્થના કરો.
Published at : 11 Apr 2021 04:37 PM (IST)