PM Modi Nathdwara Visit: પીએમ મોદીએ કર્યા નાથદ્વારામાં શ્રીનાથજીના દર્શન, જુઓ તસવીરો
વડાપ્રધાન મોદીએ બુધવારે રાજસ્થાનની મુલાકાત લીધી હતી. તેમણે નાથદ્વારામાં 5,500 કરોડ રૂ.થી વધુના વિકાસ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી.
Continues below advertisement
પીએમ મોદી
Continues below advertisement
1/7
પીએમ મોદીએ કહ્યું કે ભગવાન શ્રીનાથજી અને મેવાડની આ વીર ધરા પર આગમનની મને ફરી એકવાર તક મળી.
2/7
અહીં આવતા પહેલા મને ભગવાન શ્રીનાથજીના દર્શનનું સૌભાગ્ય મળ્યું.
3/7
PM મોદીએ કહ્યું, મેં શ્રીનાથજીથી આઝાદીના આ અમૃતકાળમાં વિકસિત ભારતની સિદ્ધી માટે આશીર્વાદ માગ્યા છે.
4/7
શ્રીનાથજી મંદિર ટ્રસ્ટ અને નાથદ્વારાના તિલકાયત વિશાલ બાવાએ પીએમ મોદીને શ્રીનાથજીનું ચિત્ર અર્પણ કર્યું.
5/7
નાથદ્વારાની ગલીઓમાં પીએમ મોદીની એક ઝલક મેળવવા લોકો ઉમટી પડ્યા હતા.
Continues below advertisement
6/7
નાથદ્વારામાં લોકોએ મોદી....મોદી....ના નારા લગાવ્યા હતા.
7/7
નાથદ્વારામાં લોકોએ પુષ્પવર્ષા કરીને પીએમ મોદીનું સ્વાગત કર્યુ હતું.
Published at : 11 May 2023 06:00 AM (IST)