Ram Mandir Pran Pratishtha: PM મોદીએ રામલલાની આરતી ઉતારી, કર્યા સાષ્ટાંગ દંડવત, જુઓ તસવીરો

Ram Mandir: અયોધ્યામાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની આતરી ઉતારી હતી.

રામલલાની આરતી ઉતારતાં પીએમ મોદી

1/7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા અને રામલલાની નવી મૂર્તિના અભિષેકની વિધિ શરૂ કરી.
2/7
મોદી નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી ચાલીને સ્થળ પર પહોંચ્યા અને ગર્ભગૃહમાં પ્રવેશ્યા.
3/7
ગર્ભગૃહમાં મોદીએ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે વિધિની શરૂઆત કરી હતી.
4/7
આ પછી વડાપ્રધાને ઉદ્ઘાટન સમારોહ માટે સંકલ્પ લીધો હતો. પીએમ મોદીએ ક્રીમ રંગની ધોતી અને પટકા સાથે ગોલ્ડન કુર્તો પહેર્યો હતો.
5/7
અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
6/7
પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ રામલલાને સાષ્ટાંગ દડંવત કર્યા હતા.
7/7
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Sponsored Links by Taboola