Shrawan 2022: શ્રાવણના પ્રથમ સોમવારે ગાંધીનગરના અમરનાથમાં ઉમટ્યા ભક્તો,, બર્ફિલા બાબાના દર્શન કરી અનુભવી ધન્યતા

Shrawan 2022: પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે. શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો અલગ-અલગ રીતે શિવની આરાધના કરે છે.

ગાંધીનગરનું અમરનાથ

1/6
ગાંધીનગરના અમરનાથ ધામમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.
2/6
2500 કાવડ યાત્રીઓ અમદાવાદથી પગપાળા ચાલીને અહીં પહોચ્યા છે.
3/6
ગાંધીનગરમાં આવેલી મીની અમરનાથમાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તોની ભારે ભીડ રહે છે.
4/6
ગાંધીનગરના અમરનાથ ધામમાં બર્ફિલા બાબાના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
5/6
અમરનાથ ધામમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે બાબાના શૃંગાર જોઈ શિવભક્તો ભાવ વિભોર થયા હતા.
6/6
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવ ના નાદથી ગાંધીનગરનું અમરનાથ ગુંજી ઉઠ્યું હતું.
Sponsored Links by Taboola