Vastu Tips: ઘરમાં કેમ ના લગાવવી જોઈએ સિંહની તસવીર, જવાબ જાણી લેશો તો નહીં કરો આ ભૂલ
Vastu Tips: સિંહ જંગલનો રાજા હોઈ શકે છે પરંતુ ઘરમાં સિંહનો ફોટો મૂકવાથી ગરીબી આવી શકે છે. વાસ્તુમાં તેને શુભ માનવામાં આવતું નથી. સિંહનો ફોટો મૂકવાના ગેરફાયદા વિશે જાણો.
Continues below advertisement
ઘરમાં સિંહનો ફોટો મૂકવાથી ગરીબી આવી શકે છે.
Continues below advertisement
1/5
Vastu Tips: સિંહ જંગલનો રાજા હોઈ શકે છે પરંતુ ઘરમાં સિંહનો ફોટો મૂકવાથી ગરીબી આવી શકે છે. વાસ્તુમાં તેને શુભ માનવામાં આવતું નથી. સિંહનો ફોટો મૂકવાના ગેરફાયદા વિશે જાણો.
2/5
સમરાંગણ સૂત્રધાર, પ્રાસાદ મંડન અને બૃહત્સંહિતા જેવા વાસ્તુ ગ્રંથોમાં જણાવાયું છે કે ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ અને ચિત્રો ત્યાં રહેતા લોકો પર શુભ કે અશુભ અસર કરે છે.વાસ્તુશાસ્ત્ર અનુસાર, સિંહ આક્રમકતા, અહંકાર અને પ્રાદેશિક વિભાજનનું પ્રતીક છે. ઘરમાં સિંહનો ફોટો મૂકવાથી કૌટુંબિક વિખવાદ વધે છે અને તકલીફ થાય છે.
3/5
આક્રમક પ્રાણીઓના ફોટા અથવા મૂર્તિઓ નકારાત્મકતાને આમંત્રણ આપે છે. આનાથી જીવનમાં અવરોધો આવી શકે છે અને પરિવારમાં ગેરસમજ વધી શકે છે.
4/5
સમરાંગણ સૂત્રધારના અધ્યાય 38માં જણાવાયું છે કે ગીધ, ઘુવડ, કબૂતર, કાગડા, ગરુડ અને બગલા જેવા પક્ષીઓના ફોટા અથવા ચિત્રો દિવાલો પર ન લગાવવા જોઈએ.
5/5
ઘરમાં ગાય (કામધેનુ), સાત દોડતા ઘોડા, હાથી, કાચબો, હંસ અને મોરના ચિત્રો મૂકવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. દીર્ધાયુ, સ્થિરતા, જ્ઞાન, શક્તિ, સંપત્તિ અને સમૃદ્ધિ માટે આ પ્રાણીઓના ચિત્રો મૂકવા શુભ માનવામાં આવે છે.
Continues below advertisement
Published at : 16 Feb 2026 02:00 PM (IST)
= 5">