Vastu Tips: ઘર કે ઓફિસની ગટર પણ બની શકે છે વાસ્તુ દોષનું કારણ, જરૂર કરો આ ઉપાય

Vastu Tips: વાસ્તુશાસ્ત્ર એક વિજ્ઞાન છે. જો આપણા ઘર, ઓફિસ કે દુકાનની વાસ્તુમાં કોઈ સમસ્યા હોય તો તેની અસર આપણા જીવન પર જોવા મળે છે.

તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે

1/5
વાસ્તુશાસ્ત્રનો આપણા જીવન પર ઘણો પ્રભાવ પડે છે. વાસ્તુ અનુસાર જો વસ્તુઓ યોગ્ય દિશામાં અથવા યોગ્ય સ્થાન પર ન હોય તો તેની ખરાબ અસર ઘરમાં રહેતા લોકો પર જોવા મળે છે.
2/5
જો તમારા ઘર કે દુકાન કે કારખાનામાં ગટર હોય તો આપણે તે ગટરનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગટરની તપાસ કરો કે તેમાં ડ્રેનેજ યોગ્ય છે કે નહીં.
3/5
ઘર કે દુકાન કે કારખાનાની ગટર બંધ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું, આનાથી વાસ્તુદોષ પણ થાય થાય છે.
4/5
વાસ્તુ અનુસાર જો ઘરમાંથી પાણીનો નિકાલ યોગ્ય દિશામાં ન હોય તો પણ તેની અસર આપણા જીવન પર પડે છે. તેની અસર આર્થિક સ્થિતિ પર દેખાવા લાગે છે, જ્યારે ઘરમાં રહેતા લોકોનું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે.
5/5
ખાસ ધ્યાન રાખો કે ઘરની ગટર હંમેશા ઢંકાયેલી રહે, તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
Sponsored Links by Taboola