Pitru Paksha 2024: શ્રાદ્ધમાં ભૂલથી ન કરો આ કામ, 16 દિવસ આ કાર્ય કરવા વર્જિ,ત નહિતો પિતૃ થાય છે નારાજ

પિતૃ પક્ષ દરમિયાન શુભ કાર્ય ન કરવું જોઈએ. જેમ કે લગ્ન, વાસ્તુ પૂજા, વગેરે ન કરવા જોઈએ. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન કરવી જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

Sponsored Links by Taboola