Vastu Tips: દિવાળીમાં ભૂલથી પણ ન કરશો આ કામ, નહિતો લક્ષ્મીજી થશે નારાજ, જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Vastu Tips: જો તમે આ દિવાળી પર પૈસાની કમી ન ઇચ્છતા હોવ, તો આ વાસ્તુ ટિપ્સને અનુસરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે. ચાલો આ અસરકારક ઉપાયો વિશે જાણીએ.

Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર

Continues below advertisement
1/6
વાસ્તુશાસ્ત્રનું પાલન ન કરવાથી વ્યક્તિના જીવનમાં પૈસાની અછત થઈ શકે છે. તેથી, દિવાળી દરમિયાન આ ત્રણ જગ્યાએ પૈસા રાખવાનું ટાળો, કારણ કે આનાથી તમારા ઘરની તિજોરીમાં પૈસા રહી શકશે નહીં અને દેવી લક્ષ્મી નારાજ થશે.
2/6
જો તમે ઇચ્છો છો કે તમારા જીવનમાં પૈસાની કમી ન રહે તો તિજોરીને પ્રકાશમાં રાખો નહીંતર વાસ્તુ દોષ થઈ શકે છે અને તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
3/6
વાસ્તુના સિદ્ધાંતો અનુસાર, બાથરૂમ પાસે તિજોરી રાખવાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે અને કોઈપણ કાર્યમાં અવરોધ આવે છે. આનાથી દેવી લક્ષ્મી પણ ક્રોધિત થઈ શકે છે.
4/6
ચાંદીનો સિક્કાના બોક્સ સાથે ક્યારેય ઘડિયાળ ન રાખો, આમ કરવાથી આર્થિક રીતે સમય ખરાબ શરૂ થાય છે. આ ચીજની નકારાત્મક અસર થાય છે.
5/6
સૌથી મહત્વની બાબત એ છે કે દિવાળી પહેલા તમારી તિજોરીને સારી રીતે સાફ કરો અને તિજોરીની નજીક કોઈપણ તૂટેલી વસ્તુઓ રાખવાનું ટાળો. આ અશુભ માનવામાં આવે છે અને દેવી લક્ષ્મી કોપાયમાન થઇ શકે છે, કારણ કે તે ફક્ત પાવન સ્થળોએ જ રહે છે.
Continues below advertisement
6/6
વાસ્તુ અનુસાર, તિજોરી હંમેશા ઉત્તર દિશા માં રાખવી શુભ રહે છે. આ દિશામાં તિજોરી રાખવાથી ઘરમાં ધન-સંપત્તિ વધે છે અને દેવી લક્ષ્મીનો શીઘ્ર શીર્વાદ મળે છે.
Sponsored Links by Taboola