Hanuman Ji mantra: બજરંગબલીના 7 ચમત્કારિક મંત્ર, જાણો કયા મંત્રથી થશે શું ફાયદો
હિન્દુ ધાર્મિક ગ્રંથો અનુસાર, હનુમાનજી કળિયુગના જલ્દી પ્રસન્ન થનારા દેવ છે. જો તમે મંગળવારે બજરંગ બલિની પૂજા કરી શકતા નથી, તો તમારી સમસ્યા અનુસાર શક્તિશાળી મંત્રોનો જાપ કરો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓમ નમો ભગવતે હનુમંતે નમઃ લાભ - પરિવારની મુશ્કેલીઓ દૂર કરવા આ મંત્રનો જાપ કરો.
ઓમ હનુમંતે નમઃ લાભ - કોર્ટ સંબંધિત મામલાઓમાં ઘણો ફાયદો થાય છે
ॐ હન હનુમતે રુદ્રત્કાય હું ફટ ॥ લાભ- શત્રુ પર વિજય મેળવવાની શક્તિ મળે છે
ઓમ નમો ભગવતે આંજનેય મહાબલાય સ્વાહા ॥ લાભ- રોગોથી મુક્તિ મળે છે
મર્કટેશ મહોત્સવ સર્વશોક વિનાશન। શત્રૂન સંહર માં રક્ષા શ્રિયં દાપય મે પ્રભે। લાભ – ધન પ્રાપ્તિ માટે
નરસિંહાય ઓમ હાં હીં હૂં હૌં હઃ સકલભીતપ્રેતદમનાય સ્વાહાઃ લાભ – દુશ્મોથી છુટકારો મેળવવા માટે
સુમિરિ પવન સુત પાવન નામૂ । અપને બસ કરિ રાખે રામૂ । લાભ- તમામ મનોકામનાઓની પૂર્તિ માટે