Makar Sankranti 2026: મકરસંક્રાંતિ પર આ 4 ભૂલો તમારા ભાગ્ય પર મારી શકે છે તાળું! શાસ્ત્રોની કડક ચેતવણી

આગામી 14 જાન્યુઆરીએ સૂર્ય પૂજા અને દાનનું છે વિશેષ મહત્વ જો સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ઉત્તરાયણના દિવસે કાળા તલ અને દક્ષિણ દિશાની યાત્રા બાબતે ખાસ સાવધાન રહેજો.

આગામી 14 જાન્યુઆરીએ સૂર્ય પૂજા અને દાનનું છે વિશેષ મહત્વ જો સુખ-સમૃદ્ધિ જોઈતી હોય તો ઉત્તરાયણના દિવસે કાળા તલ અને દક્ષિણ દિશાની યાત્રા બાબતે ખાસ સાવધાન રહેજો.

હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિ (Makar Sankranti) માત્ર પતંગ ચગાવવાનો તહેવાર નથી, પરંતુ તે તપ, દાન, સંયમ અને પવિત્રતાનું મહાપર્વ છે.

Sponsored Links by Taboola