Navratri puja 2022: નવરાત્રીમાં માતાજીની મૂર્તિનું સ્થાપન કરતા પહેલા આ નિયમ જાણી લો

ઘર કે પંડાલમાં મા દુર્ગાની સ્થાપના કરતી વખતે માતાજીનું મુખ પશ્ચિમ કે ઉત્તરમાં રહે તે રીતે સ્થાપના કરો.

મા દુર્ગાના સ્થાપનના નિયમો

1/7
ઘર કે પંડાલમાં મા દુર્ગાની સ્થાપના કરતી વખતે માતાજીનું મુખ પશ્ચિમ કે ઉત્તરમાં રહે તે રીતે સ્થાપના કરો.
2/7
દેવી દુર્ગાની પ્રતિમા વધુ મોટી ન હોવી જોઇએ
3/7
ઘરમાં સ્થાપિત કરવામાં આવતી માની મૂર્તિ 3 ઇંચથી મોટી ન હોવી જોઇએ.
4/7
દેવી પ્રતિમાનો રંગ હળવો પીળો અથવા ગુલાબી હોવા જોઇએ
5/7
મૂર્તિ એવી રીતે સ્થાપિત કરો કે પૂજા કરનારનું મુખ દક્ષિણ અથવા પૂર્વ દિશામાં રહે
6/7
મા દુર્ગાની મૂર્તિ સ્થાપિત કરો ત્યારે બહાર સ્વસ્તિકનું ચિન્હ અવશ્ય કરવું જોઇએ
7/7
સ્વસ્તિકનું ચિન્હ હળદર કે કુમકુમથી બનાવવું
Sponsored Links by Taboola