Budhwar NA Upay: બુધવારે કરો ગણેશજીને આ ચીજ અર્પણ, ભાગ્યના ખૂલ્લી જશે દ્રાર, વિઘ્નહર્તા અપાવશે અપાર સફળતા

બુધવારનો દિવસ શિવ અને ગૌરીના પુત્ર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી મનોકામની પૂર્તિ થશે.

પ્રતીકાત્મક તસવીર

1/7
બુધવારનો દિવસ શિવ અને ગૌરીના પુત્ર ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાથી અને કેટલાક ઉપાય કરવાથી મનોકામની પૂર્તિ થશે.
2/7
બુધના બળ માટેઃ કુંડળીમાં બુધની નબળાઈને કારણે જીવનમાં પ્રતિકૂળ અસર થાય છે. આ માટે તમારે બુધવારે લીલા કપડાં પહેરવા જોઈએ. જો આ શક્ય ન હોય તો તમારી સાથે લીલો રૂમાલ રાખો. બુધવારે લીલા મગની દાળ, શાકભાજી અથવા કપડા ગરીબ અથવા જરૂરિયાતમંદને દાન કરો.
3/7
મોદક ચઢાવોઃ ભગવાન ગણેશને મોદક ખૂબ જ પસંદ છે. એટલા માટે તેમને પૂજામાં મોદક ચડાવવા જોઈએ. આનાથી ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરશે.
4/7
ભગવાન ગણેશને પ્રથમ પૂજનીય દેવતા કહેવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં રિદ્ધિ-સિદ્ધિ, શુભ અને મા લક્ષ્મીનો પણ વાસ થાય છે. ગણેશજીની કૃપા મેળવવા અને ખરાબ કાર્યોથી મુક્તિ મેળવવા માટે બુધવારે કરો આ સરળ ઉપાય
5/7
સિંદૂર ચઢાવોઃ બુધવારે ગણેશજીને સિંદૂર ચઢાવો. ગણેશજીને સિંદૂર ચઢાવવાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને પરિવારના તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ વધે છે.
6/7
ગાયને લીલું ઘાસ ખવડાવોઃ બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવો. આનાથી ભગવાન ગણેશની સાથે તમને તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે અને તમારા બધા બગડેલા કામો ફરીથી થવા લાગશે.
7/7
નારદ પુરાણ અનુસાર બુધવારે ઓછામાં ઓછા 11 વાર ગણેશ ચાલીસા અને ગણેશ સ્ત્રોતનો પાઠ કરો. આ ઉપાયથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહે છે.
Sponsored Links by Taboola