CBSE શૈક્ષણિક માળખું બદલી શકે છે, ધોરણ 10 માં 5 ને બદલે આપવા પડશે આટલા બધા પેપર

CBSE Board: CBSE બોર્ડ ટૂંક સમયમાં શૈક્ષણિક માળખામાં ફેરફાર કરી શકે છે. અહેવાલો અનુસાર, ફેરફાર પછી, વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 5ની જગ્યાએ 10 પેપર આપવા પડશે.

પ્રતિકાત્મક તસવીર

Sponsored Links by Taboola