NITમાં બહાર પડી ભરતી, આ પદો માટે જલદી કરો અરજી

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT) દુર્ગાપુરે યુવાનો માટે એક અદ્ભૂત તક રજૂ કરી છે. સંસ્થાએ 12 નવેમ્બર, 2025ના રોજ નોન ટિચિંગ પદો માટે એક મોટી ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેરાત કરી છે.

પ્રતિકાત્મક તસવીર

Sponsored Links by Taboola