ભારતીય રેલવેમાં બહાર પડી 3000થી વધુ પદો પર ભરતી, જાણો ક્યારથી કરી શકશો અરજી?

ભારતીય રેલવેમાં નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે એક મોટી તક આવી છે. પૂર્વીય રેલવેએ વર્ષ 2025 માટે હજારો એપ્રેન્ટિસ પોસ્ટ્સની ભરતીની જાહેરાત કરી છે.

પ્રતિકાત્મક તસવીર

Sponsored Links by Taboola