તાંડવ વિવાદ પર એવું તે શું બોલી ગઇ કંગના કે, ટ્વિટ ડિલિટ કરીને માફી માંગવી પડી
કંગનાએ સ્પષ્ટતા કરતા લખ્યું કે, જે લિબ્રુ ડરના માર્યો મમ્મીની ગોદમાં રડી રહ્યાં છે. તે આ વાંચી લે, મેં તમારૂ માથું કાપવાનુ નથી કહ્યું. આટલું તો હુ પણ જાણુ છું કે, ઇસ્કેટ્સ કે વર્મ્જ માટે પેસ્ટિ સાઇડ હોવું જોઇએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડિલિટ પોસ્ટમાં શું લખ્યું હતું: કંગનાએ ડિલિટ પોસ્ટમાં લખ્યું હતું કે, “કૃષ્ણ ભગવાને પણ શિશુપાલની 99 ગાળોને માફ કરી હતી, પહેલા શાંતિ પછી ક્રાંતિ, હવે માથુ કાપવાનો સમય છે, જય શ્રી કૃષ્ણ”
બોલિવૂડ:અભિનેત્રી કંગના રનોટે સોમવારે વેબ સીરિઝના નિર્દેશક અલી અબ્બાસ જફરના માફીનામાના વિરૂદ્ધમાં સોશિયલ મીડિયામાં એક પોસ્ટ લખી હતી. કંગનાએ આ પોસ્ટમાં વિવાદિત નિવેદન આપ્યું હતું. જેના પગલે વિવાદ શરૂ થઇ ગયો. જો કે ત્યારબાદ તેમણે ટવિટ ડિલીટ કરી દીધું. આટલું જ નહીં કંગનાએ ટવિટ ડિલિટ કરવાની સાથે અન્ય પોસ્ટ કરી આ મુદ્દે સ્પષ્ટતા કરતા માફી માગી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -