સંજય કપૂરના પિતાની આ હરકત બાદ કરિશ્મા કપૂર તેની સાથે નહોતી કરવા માંગતી લગ્ન
Karisma Kapoor Divorce: એક્ટ્રેસ કરિશ્મા કપૂર હંમેશા તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તેના અને સંજય કપૂરના સંબંધો ખરાબ રીતે ખત્મ થયા હતા.
Continues below advertisement

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
Continues below advertisement
1/7

Karisma Kapoor Divorce: એક્ટ્રેસ કરિશ્મા કપૂર હંમેશા તેના અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. તેના અને સંજય કપૂરના સંબંધો ખરાબ રીતે ખત્મ થયા હતા.
2/7
કરિશ્મા કપૂર અને સંજય કપૂરના લગ્ન હંમેશા ચર્ચામાં રહ્યા છે. લગ્નના 13 વર્ષ બાદ કરિશ્મા સંજયથી અલગ થઈ ગઈ હતી.
3/7
કરિશ્મા અને સંજયના સંબંધો ખૂબ જ ખરાબ રીતે સમાપ્ત થયા હતા. આ કપલે એકબીજા પર અનેક આરોપો લગાવ્યા હતા. કરિશ્માએ સંજય પર મારપીટ સહિતના અનેક આરોપો લગાવ્યા હતા.
4/7
પરંતુ શું તમે જાણો છો કે કરિશ્મા સંજય સાથે લગ્ન કરવા માંગતી ન હતી. લગ્ન પહેલા જ તેણે સંજય સાથે લગ્ન ન કરવાનું મન બનાવી લીધું હતું.
5/7
સંજયના પિતાએ લગ્ન પહેલા એક વખત કરિશ્માની માતા બબીતાને રડાવી હતી. જેના કારણે તેણે લગ્ન ન કરવાનું મન બનાવી લીધું હતું.
Continues below advertisement
6/7
કરિશ્માએ પોતાની એક ફરિયાદમાં લખ્યું છે કે લગ્ન પહેલા સંજયના પિતાએ તેની માતાને રડાવી હતી. જો તેમનો પરિવાર સ્ત્રી સાથે આવો વ્યવહાર કરી શકે તો ભવિષ્યમાં તેઓ કંઈ પણ કરી શકે છે.
7/7
સંજયના પિતાના આ પગલા બાદ કરિશ્માએ લગ્ન ન કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ સંજય અને તેના પરિવારે મને દગાથી ફરીથી મનાવી લીધી હતી. ત્યારે હું તેને વધુ સારી રીતે સમજી શકી નહોતી. છૂટાછેડા પછી કરિશ્મા બંને બાળકોને એકલી ઉછેરી રહી છે જ્યારે સંજય કપૂરે બીજા લગ્ન કર્યા છે.
Published at : 10 May 2024 08:23 PM (IST)