Amla: આમળાના ફાયદા તમે જાણતા જ હશો, હવે જાણો તેના ગેરફાયદા, ક્યારે બની જાય છે સ્વાસ્થ્ય માટે 'ખતરનાક'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Nov 2023 04:31 PM (IST)
1
જો તમે આમળાનું વધુ માત્રામાં સેવન કરો છો તો તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. ઝાડા અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આમળામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન સીની વધુ માત્રા એસિડિક હોઈ શકે છે. એસિડ રિફ્લક્સ, ગેસ્ટ્રિક અલ્સર અથવા સંવેદનશીલ પેટ ધરાવતા લોકો માટે આ હાનિકારક હોઈ શકે છે.
3
આમળામાં ઓક્સાલેટ પણ મોટી માત્રામાં જોવા મળે છે, જે કિડની સ્ટોર્સ બનાવી શકે છે.
4
આમળાના સેવનથી કેટલાક લોકોમાં એલર્જી પણ થઈ શકે છે. તેમને ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવા લોકોએ આમળા ન ખાવા જોઈએ.
5
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ લો.