Vastu Tips: તલવાર ઘરમાં રાખવી શુભ કે અશુભ ? જાણી લો

ગુરુડ પુરાણ એક એવું પુરાણ છે જેમાં મૃત્યુ પછી ભૂત પ્રવૃત્તિ, સ્થિતિ અને આત્માની હિલચાલનું વર્ણન જોવા મળે છે

Continues below advertisement
ગુરુડ પુરાણ એક એવું પુરાણ છે જેમાં મૃત્યુ પછી ભૂત પ્રવૃત્તિ, સ્થિતિ અને આત્માની હિલચાલનું વર્ણન જોવા મળે છે

(તસવીર- એબીપી લાઇવ)

Continues below advertisement
1/6
Vastu Tips: ઘરમાં રાખેલી વસ્તુઓનો પરિવાર પર શુભ કે અશુભ પ્રભાવ પડે છે, વાસ્તુ અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ ઘરમાં ન રાખવી જોઈએ, તેનાથી પરેશાનીઓ તો વધે જ છે પરંતુ આર્થિક રીતે પણ ખરાબ અસર પડે છે.
Vastu Tips: ઘરમાં રાખેલી વસ્તુઓનો પરિવાર પર શુભ કે અશુભ પ્રભાવ પડે છે, વાસ્તુ અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ ઘરમાં ન રાખવી જોઈએ, તેનાથી પરેશાનીઓ તો વધે જ છે પરંતુ આર્થિક રીતે પણ ખરાબ અસર પડે છે.
2/6
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની જમીન, ઘરની દિશા, મુખ્ય દરવાજો અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ પણ વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે.
3/6
વાસ્તુ વિજ્ઞાનમાં કહેવાયું છે કે, યુદ્ધ સાથે જોડાયેલી વસ્તુઓ જેમ કે તલવાર, બંદૂક વગેરે ન રાખવી જોઈએ, તેનાથી પરેશાની, ક્રોધ અને પરસ્પર દ્વેષ વધે છે.
4/6
વાસ્તુ અનુસાર, ગુરુડ પુરાણ એક એવું પુરાણ છે જેમાં મૃત્યુ પછી ભૂત પ્રવૃત્તિ, સ્થિતિ અને આત્માની હિલચાલનું વર્ણન જોવા મળે છે. તેને ઘરમાં રાખવાની પણ મનાઈ છે.
5/6
મહાભારત એક પારિવારિક યુદ્ધ હતું જે પરિવારમાં સંઘર્ષની લાગણીને વધારે છે. તેથી ઘરમાં મહાભારતની તસવીર લટકાવવી યોગ્ય નથી.
Continues below advertisement
6/6
ઘરમાં મહાભારતનું ચિત્ર લટકાવવું શુભ નથી. વાસ્તુ વિજ્ઞાન અનુસાર આનાથી ઘરની સુખ-શાંતિમાં પણ બાધા આવે છે.
Sponsored Links by Taboola