Health Tips: રોટલી બનાવતા સમયે લોટમાં આ ત્રણ ચીજો ભેળવી દો, ગેસ-એસિડિટીથી મળશે છૂટકારો
Health Tips: મોટાભાગના લોકો એસિડિટી અને ગેસથી પરેશાન હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો દવાઓ લેતા હોય છે પરંતુ હવે તમે આ વસ્તુઓને રોટલીના લોટમાં મિક્સ કરી શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/7
Health Tips: મોટાભાગના લોકો એસિડિટી અને ગેસથી પરેશાન હોય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે લોકો દવાઓ લેતા હોય છે પરંતુ હવે તમે આ વસ્તુઓને રોટલીના લોટમાં મિક્સ કરી શકો છો.
2/7
મોટાભાગના લોકો કબજિયાત, એસિડિટી અને ગેસથી પરેશાન હોય છે, તેનાથી છૂટકારો મેળવવા માટે તમે રોટલી બનાવતી વખતે લોટમાં કેટલીક વસ્તુઓને ભેળવી શકો છો.
3/7
પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તમે લોટ બાંધતા સમયે તેમાં એક ચમચી અજમો ભેળવી શકો છો
4/7
પાચન શક્તિને મજબૂત કરવા માટે તમે રોટલીના લોટમાં એક ચમચી જીરું પાવડર ઉમેરી શકો છો.
5/7
આ સિવાય તમે વરિયાળીને પીસીને લોટમાં મિક્સ કરી શકો છો. તેનાથી તમને પેટ સંબંધિત સમસ્યાઓથી પણ રાહત મળશે.
6/7
તમે ઘઉંના લોટને બદલે જવ, બાજરીના લોટનો પણ ઉપયોગ કરી શકો છો.
7/7
આ ટિપ્સ ફોલો કરીને તમે ગેસ અને એસિડિટીથી બચી શકો છો અને તમારા પેટને સ્વસ્થ રાખી શકો છો.
Published at : 22 May 2024 04:45 PM (IST)