લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે? તો આ સચોટ ઉપાય કરવાથી શીઘ્ર વિવાહના બનશે યોગ

પ્રતીકાત્મક તસવીર

1/6
જીવનમાં દરેક કાર્યો સમય પર થવા યોગ્ય છે. જો કે કેટલાક લોકોના જન્માક્ષના ગ્રહોની દશાના કારણે લગ્નમાં વિલંબ થતો હોય છે. આ સમસ્યાને કેટલાક ઉપાયથી દૂર કરી શકાય છે.
2/6
દરેક મંગળવારે સંકટમોચનને લાલ સિંદૂર અર્પણ કરો, વિવાહમાં આવતા વિઘ્ન દૂર થશે અને શીઘ્ર વિવાહનો યોગ બનશે તેમજ શુભ સમાચાર પ્રાપ્ત થશે.
3/6
બ્રહ્મમૂહૂર્તમાં સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે ઓમ સૂર્યાંય નમ: મંત્રનો જાપ અવશ્ય કરો.
4/6
શનિવારના દિવસે કાળા રંગના વસ્ત્રમાં તલ અને લોખંડનો ટૂકડો બાંધીને દાન કરવું શુભ મનાય છે. જેનાથી વિવાહમાં આવતાં વિઘ્ન દૂર થશે.
5/6
ગુરૂવારના દિવસે ભાખરીનો લાડુ ગાયને ખવડાવો કેમજ કિડયારૂ પૂરો.તેમજ બૃહસ્પતિને પીળા ફુલ અને ચંદન અર્પણ કરીને પૂજા કરો.
6/6
સોમવારના દિવસે મહાદેવને અભિષેક કરો અને બે જુદા –જુદા ફળ અર્પણ કરો. ગરીબ અને અભાવગ્રસ્ત, બીમાર લોકોની મદદ કરો.
Sponsored Links by Taboola