Vastu Tips: ખૂબ જ કમાલનું છે આ સફેદ ફૂલ, બેડરૂમમાં સજાવવાથી થશે અનેક ફાયદા
વૃક્ષો અને છોડ ઘરની સુંદરતા તો વધારે જ છે પરંતુ તે સંબંધોને પણ મજબૂત બનાવે છે. આવો જ એક છોડ છે રજનીગંધા. વિવાહિત જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે તેને ઘરમાં લગાવવું શુભ છે.
ફાઈલ ફોટો
1/6
વાસ્તુમાં રજનીગંધાના વૃક્ષો અને છોડ ઘરની સુંદરતા તો વધારે જ છે પરંતુ તે સંબંધોને પણ મજબૂત બનાવે છે. આવો જ એક છોડ છે રજનીગંધા. વિવાહિત જીવનની સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે તેને ઘરમાં લગાવવું શુભ છે.
2/6
છોડને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આ છોડ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને પરિવારમાં શાંતિ આવે છે.
3/6
જો પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ આવી રહી હોય, રોજ ઝઘડા થતા હોય તો તેઓ બેડરૂમમાં રજનીગંધાનો છોડ લગાવે અથવા ફૂલદાનીમાં ફૂલ સજાવે જેનાથી તેઓના વિવાહિત જીવનમાં મધુરતા વધશે.
4/6
રજનીગંધા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં જ લગાવો. આના કારણે પ્રગતિમાં કોઈ અડચણ નહી આવે અને ઝગડામાંથી મુક્તિ મળશે
5/6
લગ્ન બાદ દાંપત્ય જીવનમાં નીરસતા આવી ગઈ છે. જો પ્રેમ સંબંધોમાં ખટાશ હોય તો ઘરના આંગણામાં રજનીગંધાનો છોડ વાવો જેના લીધે તમને શુભ ફળ મળશે.
6/6
શાસ્ત્રો અનુસાર રજનીગંધાની સુગંધ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે. તેને ઘરમાં રાખવાથી કીર્તિ, ધન અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.
Published at : 16 Nov 2022 04:36 PM (IST)