Vitamin: આ વિટામીનની ઉણપથી શરીરમાં ઓછુ થઇ જાય છે લોહી, વધી જશે અનેક સમસ્યાઓ

NFHSના રિપોર્ટ અનુસાર, દેશમાં 14 થી 49 વર્ષની વયની લગભગ 60 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. આના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
NFHSના રિપોર્ટ અનુસાર, દેશમાં 14 થી 49 વર્ષની વયની લગભગ 60 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. આના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે.
2/7
વિટામીન B12 શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેની ઉણપથી અનેક રોગોનું જોખમ વધી શકે છે. આમાં એનિમિયાનું જોખમ સૌથી વધુ છે. જ્યારે શરીરમાં રેડ બ્લસ સેલ્સ યોગ્ય માત્રામાં ઉત્પન્ન થતા નથી, ત્યારે લોહીની ઉણપ થાય છે, જેને એનિમિયા કહેવાય છે, જે ખતરનાક પણ હોઈ શકે છે.
3/7
એનિમિયાની સમસ્યા નાના બાળકો અને મહિલાઓમાં વધુ જોવા મળે છે. તેનું સૌથી મોટું કારણ ખરાબ આહાર અને વિટામિન B12 ની ઉણપ છે.
4/7
NFHSના રિપોર્ટ અનુસાર, દેશમાં 14 થી 49 વર્ષની વયની લગભગ 60 ટકા મહિલાઓ એનિમિયાથી પીડિત છે. આના કારણે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર ઘટી જાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થવા લાગે છે.
5/7
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે વિટામિન B12 શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે મગજના કાર્યને વધુ સારી બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તેની માત્રા યોગ્ય હોય તો શરીર અનેક સમસ્યાઓથી બચી જાય છે. વિટામિન B12 ની ઉણપ એનિમિયાનું કારણ બને છે. જેના કારણે શરીરમાં લોહીની ઉણપ થાય છે. સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓમાં એનિમિયાનું જોખમ વધારે હોય છે. તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે.
6/7
વિટામિન B12 ની ઉણપના કારણો: નબળો આહાર, ગેસ્ટ્રીક સર્જરી, આંતરડાની સમસ્યાઓ, , વધુ પડતો દારૂ પીવો.
7/7
વિટામિન B12 ની ઉણપના લક્ષણો: સતત થાક, શ્વાસ લેવામાં તકલીફ, ચક્કર, વજન ઘટવું, સ્નાયુઓની નબળાઈ, માનસિક સમસ્યાઓ. જો શરીરમાં વિટામિન B12 ની ઉણપના લક્ષણો જોવા મળે છે અથવા તમે આ વિટામિનની ઉણપને દૂર કરવા માંગો છો, તો તમે તમારા આહારમાં દૂધ, બ્રોકલી, બ્રસલ સ્પ્રાઉટ, ચણા અને બ્રાઉન રાઇસનો સમાવેશ કરી શકો છો. આ સિવાય જો તમે માંસાહારી છો તો તમે માંસ અને ઈંડાનું સેવન કરી શકો છો. આનાથી શરીરમાં વિટામિન B12 ની ઉણપ ઘણી હદ સુધી પૂરી થાય છે.
Sponsored Links by Taboola