Photos: હવે અમદાવાદનો એલિસ બ્રિજ બનશે ટૂરિસ્ટ પ્લેસ, ઐતિહાસિક બ્રિજની નવી ડિઝાઇન આવી સામે, 27 ખર્ચે થશે નવીનીકરણ
27 કરોડના ખર્ચે એલિસ બ્રિજને સંપૂર્ણપણે નવી રીતે દેખાવમાં લાવવામાં આવશે
(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/6
Ahmedabad Ellis Bridge Renovation: અમદાવાદના જુના અને ઐતિહાસિક એલિસ બ્રિજનું હવે ટુંક સમયમાં નવીનીકરણ કરવામાં આવશે, સોમવારે મળનારી બેઠકમાં આ અંગ્રેજ શાસન દરમિયાનના એલિસ બ્રિજને નવા રૂપ અને રંગ સાથે તૈયાર કરવાની ખાસ દરખાસ્ત આવી છે,
2/6
27 કરોડના ખર્ચે એલિસ બ્રિજને સંપૂર્ણપણે નવી રીતે દેખાવમાં લાવવામાં આવશે. એલિસ બ્રિજ વર્ષ 1982માં અંગ્રેજ શાસન દરમિયાન તૈયાર કરવામાં આવ્યો હતો.
3/6
અમદાવાદના ઐતિહાસિક બ્રિજ એલિસ બ્રિજને લઇને અમદાવાદીઓને એક સારા સમાચાર મળવાના છે. વર્ષ 1892માં બનાવવામાં આવેલા ઐતિહાસિક એલિસબ્રિજનું હવે બહુ જલદી નવીનીકરણ કરાશે.
4/6
સોમવારે મળનારી રૉડ એન્ડ બિલ્ડીંગ કમિટીની બેઠકમાં એલિસબ્રિજના સમારકામની અને નવીનીકરણ માટેની ખાસ દરખાસ્ત આવી છે. અંગ્રેજોના શાસનમાં વર્ષ 1892માં બનાવવામાં આ એલિસ બ્રિજ બનાવવામાં આવ્યો હતો.
5/6
આ દરખાસ્ત પ્રમાણે આગામી દિવસોમાં 27 કરોડના ખર્ચે સંપૂર્ણ નવા દેખાવ સાથે એલિસ બ્રિજને તૈયાર કરવામાં આવશે. બ્રિજની વચ્ચેના ભાગમાં મનોરંજન માટે ઉપકરણો મુકવા ખાસ આયોજન કરાયું છે.
6/6
એલિસ બ્રિજ 433 મીટર લાંબો અને 6.25 મીટર પહોછે છે, જેને અંદાજિત 27 કરોડના ખર્ચે આધુનિક બનાવવા માટે કામગીરી હાથ ધરાશે.
Published at : 24 Feb 2024 12:52 PM (IST)