Ahmedabad: પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી, જુઓ તસવીરો

Ahmedabad: પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી, જુઓ તસવીરો

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ

1/8
અમદાવાદ: અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની તડામાર તૈયારી ચાલી રહી છે.
2/8
ભાડજ સર્કલ પાસે પ્રમુખ સ્વામી મહારાજ નગર આકાર પામી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના હસ્તે શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન કરાશે.
3/8
14 ડિસેમ્બરથી શરૂ થનાર આ મહોત્સવ 15 જાન્યુઆરીએ પૂર્ણ થશે.
4/8
એક મહિનો સુધી ચાલનારા આ મહોત્સવની લાખો લોકો મુલાકાત લેશે.
5/8
પ્રમુખ સ્વામી નગરમાં કલાત્મક સાંસ્કૃતિક પ્રવેશદ્વાર બનવાયો છે. નગરમાં પ્રવેશતા જ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય પ્રતિમાના દર્શન થશે.
6/8
આ ઉપરાંત, અહીં પ્રદર્શન ખંડો, બાળ નગરી, લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, ધર્મ સંવાદિતા જેવા સ્થળો આકર્ષણનું કેન્દ્ર બનશે.
7/8
15 ડીએમ્બરથી આ નગર જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે. જે બપોરના 2 વાગ્યાથી રાત્રીના 10 કલાક સુધી ખુલ્લું રહેશે.
8/8
રવિવારે સવારે 9 વાગ્યાથી પ્રવેશ મળશે.
Sponsored Links by Taboola