Badrinath Kapat Open 2023: બદ્રીનાથના આજે ખૂલ્યા કપાટ, પુષ્પોના અદભૂત શૃંગારથી અલંકૃત ધામ, જુઓ દર્શનિય તસવીરો

ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા 22 એપ્રિલથી શરૂ થઈ છે. બદ્રીધામના પણ દ્રાર ખૂલી ગયા છે. બદ્રીનાથ ધામને 15 ક્વિન્ટલ મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યું છે

બદ્રીનાથ

Sponsored Links by Taboola