ઇમરજન્સીમાં આયુષ્માન કાર્ડ કામ નહીં કરે! જો આ અપડેટ બાકી હશે તો હોસ્પિટલમાં ભરવા પડશે લાખો રૂપિયા

નકલી લાભાર્થીઓને પકડવા સરકારનો AI અને BIS 2.0 નો ઉપયોગ, જાણો પરિવારના સભ્યો ઉમેરવાના નવા નિયમો.

નકલી લાભાર્થીઓને પકડવા સરકારનો AI અને BIS 2.0 નો ઉપયોગ, જાણો પરિવારના સભ્યો ઉમેરવાના નવા નિયમો.

ayushman card new rules: ટૂંકો સારાંશ જો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડ છે, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વના છે. કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજનાના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે માત્ર કાર્ડ હોવું પૂરતું નથી, પરંતુ તેને એક્ટિવ રાખવા માટે e-KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત બની ગઈ છે. જો તમે આ અપડેટ ચૂકી જશો, તો હોસ્પિટલમાં ઈમરજન્સી સમયે મફત સારવાર મેળવવામાં મોટી મુશ્કેલી પડી શકે છે.

Sponsored Links by Taboola