જો ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો શું કરવું? જાણો નિયમ

RBI Rules For Damaged Note: આરબીઆઈના નિયમો અનુસાર, બેન્કો એટીએમમાં બહાર નીકળેલી ફાટેલી નોટો બદલવાની ના પાડી શકે નહીં. જો કોઈપણ બેન્ક ફાટેલી નોટ બદલવાની ના પાડે તો તેના પર દંડ લાદવામાં આવી શકે છે.

RBI Rules For Damaged Note: આરબીઆઈના નિયમો અનુસાર, બેન્કો એટીએમમાં બહાર નીકળેલી ફાટેલી નોટો બદલવાની ના પાડી શકે નહીં. જો કોઈપણ બેન્ક ફાટેલી નોટ બદલવાની ના પાડે તો તેના પર દંડ લાદવામાં આવી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

Sponsored Links by Taboola