રેશનકાર્ડ ધારકો સાવધાન! આ એક ભૂલના કારણે રદ થઈ શકે છે તમારું કાર્ડ, જુઓ નવો નિયમ

મૃતક સભ્યના નામે રાશન લેવું ગેરકાયદેસર છે, જે બદલ રેશનકાર્ડ રદ થવા ઉપરાંત દંડ અને FIR પણ થઈ શકે છે.

Continues below advertisement
મૃતક સભ્યના નામે રાશન લેવું ગેરકાયદેસર છે, જે બદલ રેશનકાર્ડ રદ થવા ઉપરાંત દંડ અને FIR પણ થઈ શકે છે.

સરકાર દ્વારા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે રેશનકાર્ડ મારફતે મફત કે એકદમ સસ્તા દરે અનાજની સુવિધા આપવામાં આવે છે. પરંતુ, રેશનકાર્ડને લગતા કેટલાક એવા મહત્વના અને કડક નિયમો છે જેની જાણકારી દરેક નાગરિકને હોવી ખૂબ જ જરૂરી છે.

Continues below advertisement
Continues below advertisement
Sponsored Links by Taboola