PPF, KVP, SSY સહિત તમામ બચત યોજનાઓના વ્યાજ દરને લઈ સરકારનો મોટો નિર્ણય, જાણો હવે કેટલું વળતર મળશે

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫) માટે તમામ સરકારી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ત્રીજા ક્વાર્ટર (ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫) માટે તમામ સરકારી નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે.

આ સતત સાતમું ક્વાર્ટર છે જ્યારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), કિસાન વિકાસ પત્ર (KVP) અને સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) જેવી યોજનાઓના દરો સ્થિર રાખવામાં આવ્યા છે. રોકાણકારોને આગામી ત્રણ મહિના માટે હાલના દરે જ વળતર મળતું રહેશે.

Sponsored Links by Taboola