આધાર નંબર વગર તત્કાલ ટિકિટ બુક નહીં થાય, જાણો લોગઈન કરવાની સંપૂર્ણ પ્રોસેસ

રેલવેનો નવો નિયમ ૧ જુલાઈથી લાગુ, IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો.

રેલવેનો નવો નિયમ ૧ જુલાઈથી લાગુ, IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો.

અમદાવાદ: ટ્રેનમાં મુસાફરી કરતા કરોડો ભારતીયો માટે રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ નિયમ બદલવામાં આવ્યો છે. હવે તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે, આગામી ૧ જુલાઈથી જો તમારું આધાર કાર્ડ તમારા IRCTC એકાઉન્ટ સાથે ચકાસાયેલું નહીં હોય, તો તમે તત્કાલ બુકિંગ સુવિધાનો લાભ લઈ શકશો નહીં.

Sponsored Links by Taboola