PHOTOS: નૂતન વર્ષ 2082 નો પ્રથમ શનિવાર, સાળંગપુરધામમાં કષ્ટભંજન દેવને ₹10 થી ₹500 ની ચલણી નોટોનો ભવ્ય શણગાર!

વિક્રમ સંવત 2082 ના નવા વર્ષની શરૂઆતના પ્રથમ શનિવારે, સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે બિરાજમાન કષ્ટભંજન દેવ હનુમાનજી ને ભવ્ય શણગાર કરવામાં આવ્યો.

હનુમાનજીને પ્યોર સિલ્ક ના કાપડમાંથી 5 દિવસની મહેનતે તૈયાર કરાયેલા એમ્બ્રોઇડરી વર્ક વાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. આ સાથે, દાદાના સિંહાસનને ₹10 થી લઈને ₹500 સુધીની વિવિધ ભારતીય ચલણી નોટો થી શણગારવામાં આવ્યું.

Sponsored Links by Taboola