આધાર કાર્ડમાં આ ફેરફાર જીવનમાં 1 જ વાર થશે! જો ભૂલ કરી તો પસ્તાવાનો વારો આવશે

નામ, જન્મતારીખ અને લિંગ સુધારવા માટેની મર્યાદા અને સરનામા માટેના નિયમોની સંપૂર્ણ જાણકારી.

નામ, જન્મતારીખ અને લિંગ સુધારવા માટેની મર્યાદા અને સરનામા માટેના નિયમોની સંપૂર્ણ જાણકારી.

Aadhaar card update rules: શું તમે તમારા આધાર કાર્ડમાં સુધારો કરવા જઈ રહ્યા છો? તો થોભો અને UIDAI ના આ કડક નિયમો જાણી લો. આધાર કાર્ડમાં નામ, જન્મતારીખ અને લિંગ જેવી વિગતો બદલવા માટે ચોક્કસ મર્યાદા (Limit) નક્કી કરવામાં આવી છે. અમુક ફેરફારો જીવનમાં માત્ર 1 જ વાર શક્ય છે. જો તમે આ મર્યાદા પૂરી કરી દીધી, તો ભવિષ્યમાં તમારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Sponsored Links by Taboola