આ લોકો અગ્નિવીર યોજનામાં અરજી નહીં કરી શકે, જાણો શું છે નિયમ

Agniveer Yojana: હવે ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીય નૌકાદળમાં ભરતી માટે નવી અગ્નિ વીર યોજના લાગુ કરવામાં આવી છે. આ લોકો આ યોજના હેઠળ અરજી કરી શકશે નહીં.

ભારતીય સેના વિશ્વની ચોથી સૌથી મોટી સેના છે. ભારતીય સેવામાં 10 લાખથી વધુ સક્રિય સૈનિકો હાજર છે.

Sponsored Links by Taboola