કોરોના વાયરસ સામે લડવા માટે રામબાણ ઇલાજ ગિલોય... મહામારીમાં આ રીતે કરો સેવન, ઇમ્યુનિટીમાં થશે વધારો

ગુણકારી ગિલોય

1/6
કોરોના વાયરસના પ્રભાવથી બચવા માટે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ હોવું અનિવાર્ય છે. ગિલોય ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરે છે. તે રોગ સામે લડવાની ક્ષમતાને વધારે છે.
2/6
કોરોના વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી ખૂબ જરૂરી છે. ગિલોય રોગ પ્રતિકાર શક્તિ વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે.
3/6
અષોધીય ગુણોથી ભરપૂર છે ગિલોય.ગિલોય વેલા સ્વરૂપે થાય છે. ગિલોયની ખાસ વાત તો એ છે કે, તેની લતાઓ ક્યારેય સૂકાતી નથી. ગિલોય અનેક રીતે ગુણોથી ભરપૂર છે. તે પેટ માટે પણ ફાયદાકારક છે.
4/6
કફજન્ય રોગોમાં ગિલોય રામબાણ ઇલાજ છે એટલે જ તે ટીબીના રોગને પણ આપાવમાં આવે છે. કફનો નાશ કરતી ગિલોય ઇમ્યુનિટિ પણ વધારે છે.
5/6
કેવી રીતે કરશો ગિલોયનું સેવન? ગિલોયની લતાઓનો ઉકાળો બનાવીને પીવાથી શરીર પર સૌથી ઉત્તમ પ્રભાવ પાડે છે. કેટલીક વખત લોકોને ગિલોય નથી મળતી. આ સ્થિતિમાં આપ ગિલોયનો રસ અને ગોળીઓનું સેવન કરી શકો છો. અનેક આયુવૈદિક કંપની ગિલોયનું સિરપ અને ટેબલેટ વેચે છે
6/6
જો આપ ગિલોનો ઉકાળો પીવાનું પસંદ કરો તો તેની માત્રા 30થી 40 ટકા જેટલી જ ઉમેરવી. એક ગ્લાસ પાણીમાં 20 મિલી રસ મિકસ કરીને પી શકાય છે ઉપરાંત આપ ગિલોયનું પણ સેવન કરી શકો છો. જો ગિલોયનું સેવન કરતા પહેલા ડોક્ટરનું અવશ્ય સેવા લો.
Sponsored Links by Taboola