ISRO Ram Setu Research: રામ સેતુ વિશે ISROને મળ્યો ખજાનો! સમુદ્રની નીચેનો નકશો બનાવ્યો

ISRO Ram Setu Research: એડમ્સ બ્રિજ (રામ સેતુ)નું હિંદુઓ માટે ખાસ ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર રામાયણમાં હનુમાનની વાનર સેનાએ આ પુલ ભગવાન રામને લંકા પહોંચાડવા માટે બનાવ્યો હતો.

ISRO Ram Setu Research: એડમ્સ બ્રિજ (રામ સેતુ)નું હિંદુઓ માટે ખાસ ધાર્મિક મહત્વ છે. ધાર્મિક માન્યતા અનુસાર રામાયણમાં હનુમાનની વાનર સેનાએ આ પુલ ભગવાન રામને લંકા પહોંચાડવા માટે બનાવ્યો હતો.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ એડમ્સ બ્રિજ, જેને રામ સેતુ નામથી પણ ઓળખવામાં આવે છે, તેનો સમુદ્રની નીચેનો ડિજિટલ નકશો તૈયાર કર્યો છે.

Sponsored Links by Taboola